રહસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેંદી સંદૂક’ માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર.એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો- સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોન..